નીચે બે વિધાનો આપેલાં છે :

વિધાન $I$ મૃદુતક પેશી જીવંત છે પરંતુ સ્થૂલકોણ પેશી મૃત છે.

વિધાન $II$ : અનાવૃત્ત બીજધારીમાં જલવાહિની હોતી નથી, પરંતુ જલવાહિનીની હાજરી એ આવૃત્ત બીજધારીની લાક્ષણીક્તા છે.

ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિક્પોમાંથી સાચો જવાબ પસંદ કરો..

  • [NEET 2024]
  • A

    વિધાન $I$ અને વિધાન $II$ બંને ખોટાં છે.

  • B

    વિધાન $I$ સાચુ છે, પરંતુ વિધાન $II$ ખોટુ છે.

  • C

    વિધાન $I$ ખોટુ છે, પરતતુ વિધાન $II$ સાચુ છે.

  • D

    વિધાન $I$ અને વિધાન $II$ બંને સાચા છે.

Similar Questions

નીચે આપેલ રચનામાંથી કેટલી રચનાઓ પાણીના વહન સાથે સંકળાય છે  ?

જલવાહિનીકી, જલવાહક મૃદુતક,જલવાહક તંતુ, જલવાહિની

બહિરારંભી પ્રાથમિક જલવાહક ક્યાં જોવા મળે ?

નીચે પૈકી કઈ વનસ્પતિ પેશી વલન અને આંદોલન સામે તણાવક્ષમતા પૂરા પાડે છે?

અનાવૃત બીજધારીમાં મુખ્ય જલવાહક ઘટક કયો છે?

  • [AIPMT 2010]

અનાવૃત બીજધારીની અન્નવાહક પેશીમાં આનો અભાવ હોય છે

  • [NEET 2019]