નીચે બે વિધાનો આપેલાં છે :
વિધાન $I$ મૃદુતક પેશી જીવંત છે પરંતુ સ્થૂલકોણ પેશી મૃત છે.
વિધાન $II$ : અનાવૃત્ત બીજધારીમાં જલવાહિની હોતી નથી, પરંતુ જલવાહિનીની હાજરી એ આવૃત્ત બીજધારીની લાક્ષણીક્તા છે.
ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિક્પોમાંથી સાચો જવાબ પસંદ કરો..
વિધાન $I$ અને વિધાન $II$ બંને ખોટાં છે.
વિધાન $I$ સાચુ છે, પરંતુ વિધાન $II$ ખોટુ છે.
વિધાન $I$ ખોટુ છે, પરતતુ વિધાન $II$ સાચુ છે.
વિધાન $I$ અને વિધાન $II$ બંને સાચા છે.
નીચે આપેલ રચનામાંથી કેટલી રચનાઓ પાણીના વહન સાથે સંકળાય છે ?
જલવાહિનીકી, જલવાહક મૃદુતક,જલવાહક તંતુ, જલવાહિની
બહિરારંભી પ્રાથમિક જલવાહક ક્યાં જોવા મળે ?
નીચે પૈકી કઈ વનસ્પતિ પેશી વલન અને આંદોલન સામે તણાવક્ષમતા પૂરા પાડે છે?
અનાવૃત બીજધારીમાં મુખ્ય જલવાહક ઘટક કયો છે?
અનાવૃત બીજધારીની અન્નવાહક પેશીમાં આનો અભાવ હોય છે