એક પદાર્થ વર્તુળાકાર પથ પર નિયમિત વર્તુળમય ગતિ કરે છે.તો તેનો

  • A

    વેગ અચળ રહે છે.

  • B

    પ્રવેગ અચળ રહે છે.

  • C

    પ્રવેગનું મૂલ્ય અચળ રહે છે.

  • D

    પ્રવેગ સમય સાથે બદલાય છે.

Similar Questions

એક શંકુમાં કણ $0.5\,m/sec$ ની ઝડપથી વર્તુળમય ગતિ કરે છે.તો શંકુના શિરોબિંદુથી કણની ઊંચાઇ ........ $cm$ હશે.

વર્તુળાકાર માર્ગે અચળ કોણીય ઝડપથી ગતિ કરતા કણ માટે નીચેનું કયું વિધાન ખોટું છે?

  • [AIEEE 2004]

એક કણ $F$ બળની અસર હેઠળ એક $r$ ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. જો કણનો તાત્ક્ષણીક વેગ $v_0$ હોય અને કણની ઝડપ વધી રહી હોય તો...

એક સાદું લોલક અનિયમિત વર્તુળમય ગતિ કરે છે,તો તેનો પ્રવેગની દિશા નીચેનામાથી કઈ સાચી છે?

  • [IIT 2002]

$0.20m$ ત્રિજયાનું પૈડું સ્થિર સ્થિતિમાંથી $1\;rad/{s^2}$ ના કોણીય પ્રવેગથી ભ્રમણ શરૂ કરે છે. તે ${90^o}$ ખૂણે ફરે, ત્યારે તેના પરિઘ પરના બિંદુનો કેન્દ્રગામી પ્રવેગ કેટલો થશે?