સતત સ્વપરાગનયનનું પરિણામ......... છે.

  • A

    બર્હિ પ્રજનન દબાણ

  • B

    અંતઃસંવર્ધન દબાણ

  • C

    બહુભ્રૂણતા

  • D

    એપોમીકસીસ

Similar Questions

જયારે પરાગાશય અને પરાગાશન એક જ સમયે પુખ્ત બને, તો તેને.....કહે છે.

નીચેનામાંથી કઈ વનસ્પતિમાં સ્વફલન થતું નથી?

દ્વિલીગી પુષ્પો ધરાવતી વનસ્પતિમાં મોટે ભાગે શું જોવા મળે છે?

મોટાભાગની સપુષ્પિ વનસ્પતિ કેવા પુષ્પો સર્જે છે?

દિવેલા અને મકાઈ જેવી એકદળી વનસ્પતિમાં.