એક આહાર જાળું.
દરેક પોષકસ્તરે ખોરાકની જાતો વધે છે
સજીવોની આંતર-સંબંધો વચ્ચે સીધી રીતે સમતુલા જાળવે છે.
દરેક પોષકસ્તરે ખોરાકની વિવિધતા ઘટાડે છે પરંતુ દરેક સ્તરે પ્રત્યેક પોષક સ્તરે વધારે છે.
પ્રત્યેક પોષકસ્તરે ખોરાકની વિવિધતા અને સંખ્યા વધે છે.
સાચો જવાબ પસંદ કરો.
$(1)$ જલીય નિવસનતંત્રનાં પ્રાથમિક ઉત્પાદકો પ્રાણી પ્લવકો છે.
$(2)$ વિઘટન વધુ ઓક્સિજનની જરૂરીયાતથી થતી ઘટના છે.
$(3)$ કુદરતી નિવસનતંત્રમાં માછલીઓ, વરૂ વગેરે માંસાહારી છે.
$(4)$ ક્રમિક દરેક પોષકસ્તરે ઊર્જાનો જથ્થો ઘટે છે.
આપેલ ચાર્ટને અનુલક્ષીને તે કઈ બાબતને રજુ કરે છે તે જણાવો.
નીચેનામાંથી કયાં સ્તરે ઊર્જા સૌથી ઓછી હોય છે ?
એક પોષક સ્તરથી બીજા પોષક સ્તરમાં શક્તિનું વહન થેર્મોડાયનેમિક્સના બીજા નિયમ અનુસાર થાય છે. તણાહારીઓથી માંસાહારીમાં સરેરાશ શક્તિ વહનની ક્ષમતા કેટલી હોય છે?
$PAR$ નું પૂર્ણ નામ જણાવો.