એકકીય પિતૃ ............. થી જન્યુંઓનું નિર્માણ કરે છે.
સમવિભાજન
અર્ધિકરણ વિભાજન
$A$ અને $B$ બંને
ઉપરમાંથી એકપણ નહીં
અપ્રત્યપ્રસવીમાં યુગ્મનજનો વિકાસ કયાં થાય છે?
કોને કેન્દ્રમાં રાખી સજીવો પ્રજનન કરે છે ?
એક મદચક્રયુક્ત પ્રાણીઓ ..... ધરાવે છે.
નિલકુરજીતમાં તાજેતરમાં છેલ્લે કયા વર્ષમાં પુષ્પ સર્જન થયું હશે?
કયા સજીવમાં વનસ્પતિ દેહ એકકીય હોય છે