વિધાન સાચું છે કે ખોટું ?

$(1)$ ફેલાયેલા પ્રવાહીનાં કણોથી અને હવામાંની વરાળની ઠારણ પ્રક્રિયાથી ધુમ્મસ ઉત્પન્ન થાય છે.

$(2)$ $5$ માઈક્રોન સુધી કદ ધરાવતા રજકણો સીધા જ ફેફસાં સુધી પહોંચે છે.

$(3)$ ઓઝોન અને નાઈટ્રિક ઓક્સાઈડથી નાક અને ગળામાં બળતરા પેદા થાય છે. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

સાચું વિધાન

ખોટું વિધાન

સાચું વિધાન

Similar Questions

પીવાના પાણીમાં જુદી જુદી ધાતુ તેમજ આયનોના આંતરરાષ્ટ્રીય સ્તરે નક્કી થયેલ પ્રમાણ અને તેની અસરો ટૂંકમાં જણાવો.

કીટનાશક અને નીંદણનાશક એટલે શું ? ઉદાહરણ આપી સમજાવો. 

ગામની નજીક એક કારખાનું શરૂ કરવામાં આવ્યું. તરત જ ગામના રહીશોને વાતાવરણમાં અનિચ્છનીય વાયુના અનુભવ થવા લાગ્યા અને તેને કારણે માથાનો દુખાવો, છાતીનો દુખાવો, શરદી, ગળું સૂકાવું, શ્વાસની તકલીફો વધવા લાગી. ગામના રહીશો આ તકલીફ માટે કારખાનાની ચીમનીમાંથી નીકળતા ધુમાડાને કારણભૂત બતાવવા લાગ્યા. ત્યાં શું થયું હશે તે વર્ણવો અને તમારી સમજૂતીને લગતા રાસાયણિક સમીકરણ આપો. 

બાયોગેસ કેવી રીતે બને છે ?

ગ્રીન હાઉસ અસર માટે જવાબદાર વાયુઓની યાદી તૈયાર કરો.