જે અણુ જનીનિક દ્રવ્ય તરીકે કાર્ય કરે છે. તેણે નીચેના લક્ષણો પૂરાં કરવાં જોઈએ. સિવાય કે.....
તે મેન્ડેલિયન લક્ષણો સ્વતંત્ર રીતે પ્રદર્શિત રીતે કરી શકે તેવાં હોવા જોઈએ.
તે પોતાની પ્રતિકૃતિ સર્જવા સક્ષમ હોય છે.
તે રાસાયણિક રીતે અને બંધારણીય રીતે અસ્થિર હોય છે.
તે ઉવિકાસ માટે જરૂરી ધીમો ફેરફાર પૂરો પાડે છે.
આ પ્રયોગ શું નિર્દોષીત કરે છે?
$DNA$............ ધરાવે છે.
બેકટેરીયાની કઈ જાતમાં શ્લેષ્મ આવરણ હોય છે ?
આપેલામાંથી કર્યું હર્ષિ-ચેઝનો પ્રયોગ માટે સાચું નથી ?
કોના દ્વારા વારસો સચવાય છે? આનુવંશિકતાના એકમ તરીકે જાણીતી રચના કઈ છે?