જે અણુ જનીનિક દ્રવ્ય તરીકે કાર્ય કરે છે. તેણે નીચેના લક્ષણો પૂરાં કરવાં જોઈએ. સિવાય કે.....

  • [NEET 2016]
  • A

    તે મેન્ડેલિયન લક્ષણો સ્વતંત્ર રીતે પ્રદર્શિત રીતે કરી શકે તેવાં હોવા જોઈએ.

  • B

    તે પોતાની પ્રતિકૃતિ સર્જવા સક્ષમ હોય છે.

  • C

    તે રાસાયણિક રીતે અને બંધારણીય રીતે અસ્થિર હોય છે.

  • D

    તે ઉવિકાસ માટે જરૂરી ધીમો ફેરફાર પૂરો પાડે છે.

Similar Questions

જો જીવંત $S$ સ્ટ્રેઈનને ઉદરમાં દાખલ કરવામાં આવે તો.........

રૂપાંતરણની શોધ કોણે કરી હતી ?

  • [NEET 2014]

કયા ઉત્સેચકો દ્વારા રૂપાંતરણની પ્રક્રિયા અવરોધાય છે ?

બેકટેરિયોફેઝ શું છે ?

ગ્રીફીથે ક્યા બેકટેરીયાને લઈ શ્રેણીબદ્ધ પ્રયોગો કર્યા હતા ?