9-1.Fluid Mechanics
medium

સરોવરના પાણીમાં તરતી બોટમાં એક વ્યક્તિ બેઠી છે. આ વ્યક્તિ સરોવરમાંથી પાણીની એક ડોલ ભરીને બોટમાં મૂકે છે, તો સરોવરમાં પાણીની સપાટી નીચી જશે ? તે જાણવો ?

Option A
Option B
Option C
Option D

Solution

ના, જ્યારે વ્યક્તિ પાણી ભરીને બોટમાં રાખે છે, ત્યારે વધેલા વજનથી સરોવરના પાણીની સપાટી વધે છે. પરંતુ, સરોવરમાંથી તેટલું જ પાણી ઓછું પણ થયું છે તેથી, સપાટીની ઊંચાઈ બદલાશે નહીં.

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.