ગુરુત્વાકર્ષણની અસર હેઠળ મુક્ત પતન કરાવવામાં આવે અને તે પાણીની ટાંકીમાં દાખલ થાય તે પહેલાં ' $h$ ' જેટલું અંતર કાપે છે. જો પાણીમાં દાખલ થયા બાદ તેનો વેગ બદલાતો ન હોય, તો $h$ નું સંનિક્ટ્ટ મૂલ્ચ ....... થશે. (પાણી માટે સ્નિગધતા $9.8 \times 10^{-6} \mathrm{~N}-\mathrm{s} / \mathrm{m}^2$ લો.)

  • [JEE MAIN 2024]
  • A

    $2296 \mathrm{~m}$

  • B

    $2249 \mathrm{~m}$

  • C

    $2518 \mathrm{~m}$

  • D

    $2396 \mathrm{~m}$

Similar Questions

$6\,mm$ વ્યાસ ધરાવતો એક હવાનો પરપોટો $1750\,kg / m ^3$ ની ધનતા ધરાવતા દ્વાવણમાંથી $0.35\,cm / s$. ના દરે એકધારી રીતે ઉપર તરફ જાય છે. દ્રાવણનો સ્નિગધતા અંક (હવાની ધનતાને અવગણતા) $......Pas$ છે. ($g =10\,m / s ^2$ or $ms ^{-2}$ આપેલ છે.)

  • [JEE MAIN 2023]

નીચેનામાંથી ક્યું આદર્શ (તરલ)નો ગુણધર્મ નથી ?

એક ટાંકીમાં $20 \,^oC$ તાપમાને ભરેલા તેલમાં થઈને પતન પામતા $ 2.0\, mm$ ત્રિજ્યાના એક કૉપર. બૉલનો અંતિમ વેગ $6.5\, cm\, s^{-1}$ છે. $20 \,^oC$ તાપમાને તેલની શ્યાનતા ગણો. તેલની ઘનતા $1.5 \times 10^3\, kg\, m^{-3}$ છે, તાંબાની ઘનતા $8.9\times 10^3\,kg\,m^{-3}$ છે.

શ્યાનતા ગુણાંકની વ્યાખ્યા આપો.

$2 \,mm$ વ્યાસ ઘરાવતું એક હવાનો પરપોટો $1750 \,kg m ^{-3}$ ઘનતા ઘરાવતા દ્રાવણમાં $0.35 \,cms ^{-1}$ ના અચળ દર થી ઉપર ચઢે છે. દ્રાવણ માટે સ્નિગ્ધતા અંક ........... પોઈસ (નજીકના પૂર્ણાંક સુધી) છે. (હવાની ઘનતા અવગણ્ય છે.)

  • [JEE MAIN 2022]