વરસાદનું ટીપું અમુક વેગ કરતા વધુ વેગ કેમ ધારણ કરી શકતું નથી ? તે જણાવો ?
વરસાદનું ટીપું ગુરુત્વાકર્ષણની અસર નીયે મુક્તપતન કરે છે ત્યારે તેની ગતિની વિરૂદ્ધ દિશામાં હવાનું અવરોધબળ લાગે છે. ટીપાનો વેગ જેમ વધતો જાય છે તેમ તેના પર લાગતું પરિણામી બળ ઘટતું જાય છે. કોઈ એક વેગ માટે પરિણામી બળ, $\left[ F (v)=\frac{4}{5} \pi r^{3}(9-\sigma) g-\sigma \pi \eta r v\right]$ શૂન્ય થતાં, તે અચળવેગ (ટર્મિનલ વેગ) ધારણ કરે છે. તેથી, ટીપાનો વેગ હવે વધતો નથી.
બંધરૂમમાં ધૂળના રજકણો કેમ જમીન પર સ્થિર થાય છે ? તે સમજાવો ?
પાણીનું તાપમાન વધારતાં,તેનો શ્યાનતા ગુણાંક
ગ્લિસરીનમાં ધાતુનો નાનો ગોળો નાખતાં તેનો વેગ અંતર સાથે કયાં આલેખ મુજબ બદલાય?
$r$ ત્રિજયા અને ધનતા ધરાવતો ગોળો $ h$ ઊંચાઇ પરથી મુકત કરતાં,તે પાણીમાં પડે ત્યારે ટર્મિનલ વેગ પ્રાપ્ત કરે છે.જો પાણીનો શ્યાનતા ગુણાંક $\eta$ હોય,તો $h=$
$2 \,mm$ વ્યાસ ઘરાવતું એક હવાનો પરપોટો $1750 \,kg m ^{-3}$ ઘનતા ઘરાવતા દ્રાવણમાં $0.35 \,cms ^{-1}$ ના અચળ દર થી ઉપર ચઢે છે. દ્રાવણ માટે સ્નિગ્ધતા અંક ........... પોઈસ (નજીકના પૂર્ણાંક સુધી) છે. (હવાની ઘનતા અવગણ્ય છે.)