એક ટ્રેન ઉત્તર દિશામાં ગતિ કરે છે. એક જગ્યાએથી તે ઉત્તર-પૂર્વ દિશામાં વળાંક લે છે, તો એવું તારણ કાઢી શકાય કે....

  • [AIIMS 1980]
  • A

    રેલમાર્ગના બાહ્ય પાટા ની વક્રતાત્રિજ્યા એ અંદર ના પાટાની વક્રતા ત્રિજ્યા કરતાં મોટી હશે.

  • B

    રેલમાર્ગના અંદર ના પાટા ની વક્રતાત્રિજ્યા એ બાહ્ય પાટાની વક્રતા ત્રિજ્યા કરતાં મોટી હશે.

  • C

    રેલમાર્ગના કોઈ એક પાટા ની વક્રતાત્રિજ્યા મોટી હશે.

  • D

    રેલમાર્ગના બંને પાટા ની વક્રતાત્રિજ્યા સમાન હશે.

Similar Questions

એક પદાર્થ $0.1m$ ત્રિજયાના વર્તુળ પર $v = 1.0t$ ના વેગથી ગતિ કરે છે.તો કુલ પ્રવેગ $t = 5s$ સમયે ........ $m/s^2$ હશે.

એક વિમાન $900 \,km/ h$ની અચળ ઝડપથી ઊડી રહ્યું છે અને $1.00\, km$ ત્રિજ્યાનું સમક્ષિતિજ વર્તુળ બનાવે છે. તેના કેન્દ્રગામી પ્રવેગ ગુરુત્વીય પ્રવેગની સાથે સરખામણી કરો.

એક પદાર્થ $80 \,m$ ત્રિજ્યા ધરાવતા વર્તુળ પર ગતિ કરે છે તેની ઝડપ $20 \,m / s$ છે જે કોઈ ક્ષણે $5 \,m / s ^2$ ના દરે ઘટે છે. તો પ્રવેગ દ્વારા બનાવવામાં આવતો વેગ સાથેનો કોણ કેટલો થાય ?

$1\,m$ લંબાઇની દોરી સાથે પથ્થર બાંધીને સમક્ષિતિજ વર્તુળમાં અચળ ઝડપથી ફેરવવામાં આવે છે. જો પથ્થર $44 \,sec$ માં $22$ પરિભ્રમણ કરે છે, પ્રવેગનું મૂલ્ય અને દિશા શું હશે?

  • [AIPMT 2005]

નિયમિત વર્તુળ ગતિ એટલે શું ? નિયમિત વર્તુળ ગતિમાં કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર લખો.