$CH_3COOH$ નો આયનીકરણ અચળાંક $1.7\times 10^{-5}$ છે. એસિટિક એસિડના ચોક્કસ દ્રાવણમાં $H^+ $ ની સાંદ્રતા $3.4\times 10^{-4}\,M$ છે. તો એસિટિક એસિડના દ્રાવણ સાંદ્રતા ............ છે.

  • A

    $3.4\times 10^{-4}\,M$

  • B

    $3.4\times 10^{-3}\,M$

  • C

    $6.8\times 10^{-4}\,M$

  • D

    $6.8\times 10^{-3}\,M$

Similar Questions

$25\,°C $ તાપમાને $ HCN $ નિર્બળ એસિડ માટે સાચું વિધાન ?

નીચે આપેલ પ્રક્રિયાઓ માટે અનુક્રમે $K _{ a_1,}, K _{ a_2 }$ અને $K _{ a_3}$ આયનીકરણ અચળાંક છે.

$(a)$ $H _{2} C _{2} O _{4} \rightleftharpoons H ^{+}+ HC _{2} O _{4}^{-}$

$(b)$ $HC _{2} O _{4}^{-} \rightleftharpoons H ^{+}+ HC _{2} O _{4}^{2-}$

$(c)$ $H _{2} C _{2} O _{4} \rightleftharpoons 2 H ^{+}+ C _{2} O _{4}^{2-}$

$K _{ a _1}, K _{ a _2}$ અન $K _{ a _3}$ વચ્ચેનો સંબંધ એ નીચે આપેલ છે તે શોધો.

  • [JEE MAIN 2022]

જો નિર્બળ એસિડનો વિયોજન અચળાંક $1.0 \times 10^{-5}$ હોય તો પ્રબળ બેઇઝ સાથેની પ્રક્રિયા માટે સંતુલન અચળાંક...... થશે.

$0.1\,M$ એસિટીક એસિડ $1$$\%$ આયનીકરણ થાય છે જો તેનું આયનીકર $10$ ઘણું થાય તો તેની સાંદ્રતા કેટલી થાય ?

$40\, mL\, 0.1\, M\, NaOH$ સાથે $40\, mL\, 0.1\, M\, CH_3COOH$નું તટસ્થિકરણ કરતાં દ્રાવણની $pH$ શું મળશે?

  • [AIIMS 2007]