ક્લેઈસ્ટોગેમીનો ફાયદો શું છે?

  • [NEET 2013]
  • A

    પરાગવાહકોની જરૂર પડતી નથી

  • B

    જરાયુજ અંકુરણ

  • C

    વધુ જનીનિક વિભિન્નતા

  • D

    વધુ સંખ્યામાં સંતતિ

Similar Questions

કિટપરાગીત વનસ્પતિને ઓળખો.

ગેઇટોનોગેમીમાં સંકળાયેલ હોય છે.

  • [AIPMT 1994]

પુષ્પની પરાગરજ એ એજ વનસ્પતિનાં એક પુષ્પનાં પરાગાશય થી બીજા પુષ્પનાં પરાગાસન પર સ્થાનાંતર થવાની ઘટનાને .... કહે છે.

કીટ પરાગીત વનસ્પતિનાં પુષ્પોની લાક્ષણીકતા કઈ સાચી ?

નીચે આપેલ વનસ્પતિમાંથી કેટલી વનસ્પતિમાં પાણી દ્વારા પરાગનયન થાય છે? 
મકાઈ, ઘઉં, વેલીસ્નેરીયા, જલીયલીલી, જાસુદ, જળકુંભિ, હાઈડ્રીલા, ઝોસ્ટેરા