પરાગનયનનાં સંદર્ભમાં ખોટુ વિધાન ઓળખો :

  • [NEET 2022]
  • A

    અજૈવિક પરાગનયન પૈકી પવન દ્વારા થતું પરાગનયન સામાન્ય છે.

  • B

     પુષ્પો પરાગીત થવા માટે માખીઓ (ફ્લાઈસ અને ઢાલીયા જીવડા (બીટલસ) ને આકર્ષવા. ખરાબદુર્ગંધ ઉત્પન્ન કરે છે.

  • C

    કીટકી પૈકી ફૂદાઓ અને પતંગિયા એ મુખ્ય પ્રભાવી પરાગનયન વાહકો છે.

  • D

    સપુષ્પી વનસ્પતિઓમાં પાણી દ્વારા પરાગનયન અતિદુર્લભ છે.

Similar Questions

કઈ વનસ્પતિમાં સ્વલન અને ગેઈટેનોગેમી બને અટકાવી શકાય છે.

પરાગરજના $\underline {x}$ ના આધારે, પરાગનયનને $\underline {y}$ પ્રકારોમાં વહેંચી શકાય.

પરાગનયન માટે સાચા વિધાન પસંદ કરો.

$(I)$ મોટાભાગની સપુષ્પી વનસ્પતિઓ પરાગનયન માટે વાહકો તરીકે પ્રાણીઓની ઉપયોગ કરે છે.

$(II)$ પરાગનયનના સૌથી વધુ પ્રભાવી વાહક તરીકે માખી જાણીતી

$(III)$ મોટાભાગે કીટ પરાગીત વનસ્પતિનાં પુષ્પો નાના અને ઓછા રંગબેરંગી હોય છે.

$(IV)$ પ્રાણી દ્વારા થતા પરાગનયનમાં પરાગરજ પ્રાણી શરીર સાથે ચોંટી જાય તેવી હોય છે અને પરાગાસનના સંપર્કમાં આવવાથી પરાગનયન શક્ય બને છે.

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

ખોટી જોડ શોધો :