આદર્શ વાયુને સમોષ્મી રીતે સંકોચન કરતાં તેની ઘનતા પહેલા કરતાં $32$ ગણી થાય છે.જો અંતિમ દબાણ $128\,atm$ હોય તો વાયુ માટે $\gamma $ નું મૂલ્ય કેટલું હશે?
$1.5$
$1.4$
$1.3$
$1.6$
આદર્શ વાયુના સમોષ્મી વિસ્તરણ દરમિયાન દબાણમાં આંશિક ફેરફાર
નીચેની આકૃતિ ચાર પ્રક્રિયાઓ $A, B, C, D$ માટે $P-T$ આલેખ દર્શાવે છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો.
જો સમોષ્મી પ્રક્રિયા માટે $\gamma = 2.5$ તથા કદ તેના પ્રારંભીક કદ કરતા $1/8 $ ગણું હોય તો દબાણ $P' =.... $ (પ્રારંભીક દબાણ $= P$)
$\mathrm{T}$ તાપમાને રહેલ $1$ મોલ વાયુ સ્મોષ્મીયરીતે વિસ્તરણ પામી તેનું ક્દ બમણું કરે છે. જો વાયુ માટે સમોજ્મીય અચળાંક $\gamma=\frac{3}{2}$ હોય તો, આ પ્રક્રિયા દરમ્યાન વાયુ દ્વારા થતું કાર્ય. . . . . .છે.
જો સમોષ્મી પ્રક્રિયા દરમિયાન વાયુઓના મિશ્રણનું દબાણ એ તેમના નિરપેક્ષ તાપમાનના વર્ગના સમપ્રમાણમાં હોવાનું જણાય છે. તો વાયુઓના મિશ્રણ માટે $C_P / C_V$ નો ગુણોત્તર ......... છે.