તેના કારણે પરાગરજ અશ્મિ તરીકે સંગ્રહિત રહિ શકે છે

  • A

    જનનછિદ્રોની હાજરીને કારણે

  • B

    સ્પોરોપોલીનીનની હાજરીને કારણે

  • C

    સેલ્યુલોઝની હાજરીને કારણે

  • D

    બધા સાચા

Similar Questions

નીચેનામાંથી કઈ ક્રિયા લઘુબીજાણુજનન દર્શાવે છે?

પરાગરજમાં ખોરાક ક્યાં સંગૃહીત હોય છે?

વાનસ્પતિક કોષ વિશે અસંગત વિકલ્પ પસંદ કરો.

ઘણીબધી જાતિની પરાગરજ એ કેટલાંક લોકોમાં એલર્જી તથા ફેફસાનાં ઇન્ફેકશનને પ્રેરે છે, જેના પરિણામે ક્રોનિક રેરપિરેટરી ડિસીઝ (શ્વાસ્ય સંબંધિત રોગો) થાય છે, જેમ કે, .....

પરાગરજની જીવિતતા વિશે જણાવો.