આવૃત બીજધારીમાં નર જન્યુઓ શાના વિભાજન દ્ઘારા નિર્માણ પામે છે?
લઘુબીજાણુ માતૃકોષ
લઘુબીજાણુ
જનનકોષ
વાનસ્પતિક કોષ
નરજન્યુની પ્લોઈડી શું હોય છે?
પરાગાશયની દીવાલ સામાન્ય રીતે........ની બનેલી હોય છે.
વાનસ્પતિક કોષ છે.
પરાગરજની બાહ્ય રચના વર્ણવો.
પરાગરજને ઘણા વર્ષો પર્યત પ્રવાહી નાઇટ્રોજનમાં આ તાપમાને સંગ્રહી શકાય.