આવૃત બીજધારીમાં નર જન્યુઓ શાના વિભાજન દ્ઘારા નિર્માણ પામે છે?

  • A

    લઘુબીજાણુ માતૃકોષ

  • B

    લઘુબીજાણુ

  • C

    જનનકોષ

  • D

    વાનસ્પતિક કોષ

Similar Questions

નરજન્યુની પ્લોઈડી શું હોય છે?

પરાગાશયની દીવાલ સામાન્ય રીતે........ની બનેલી હોય છે.

વાનસ્પતિક કોષ છે.

પરાગરજની બાહ્ય રચના વર્ણવો. 

પરાગરજને ઘણા વર્ષો પર્યત પ્રવાહી નાઇટ્રોજનમાં આ તાપમાને સંગ્રહી શકાય.

  • [NEET 2018]