કઈ વનસ્પતિમાં સ્વલન અને ગેઈટેનોગેમી બને અટકાવી શકાય છે.
પપૈયા
કાકડી
મકાઈ
એરંડા
સુરણના પુષ્પની ઊંચાઈ કેટલી હોય છે?
...........માં પરાગનયન થાય છે.
કીટ પરાગીત વનસ્પતિનાં પુષ્પોની લાક્ષણીકતા કઈ સાચી ?
પરાગનયન એેટલે ........
કઈ દરીયાઈ ઘાંસમાં પરાગનયન અજૈવિક વાહક દ્વારા થાય છે?