......માં પક્ષી દ્વારા પરાગનયન થતું જોવા મળે છે.
મધુ ગ્રંથિ ધરાવતા પીળા પુષ્પો
સુંગધીત પુષ્પો
આકર્ષક રંગો ધરાવતા પુષ્પો
રૂપાંતરીત દલપત્રો
નીચેનામાંથી ક્યું વાક્ય બધી સપુષ્પી વનસ્પતિઓ માટે લાગુ પડે છે?
વાત પરાગનયન માટે શું જરૂરી છે?
સાચાં વિધાનોના જૂથને ઓળખો.
$A$. વેલીસ્નેરિયાના પુષ્પો રંગીન હોય છે અને મધુરસ ઉત્પન્ન કરે છે.
$B$. જલીય લીલીનાં પુષ્પો પાણી દ્વારા પરાગિત થતાં નથી.
$C$ મોટા ભાગની જલપરાગરજ લાંબી અને પટ્ટીમય હોય છે
$D$. કેટલીક જલજ વનસ્પતીઓમાં પરાગરજ લાંબી અને પટ્ટીમય હોય છે.
$E$. કેટલીક જલજ વનસ્પતિઓમાં પરાગરજ નીષ્ક્રિય રીતે પાણીની અંદર વહન પામે છે.
નીંચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
પુષ્પોના પ્રકારો જે હંમેશા પરાગવાહકોની ગેરહાજરીમાં પણ બીજોનું નિર્માણ કરી શકે છે
પવન પરાગિત પુષ્પો એ ..... છે.