કોના દ્વારા ધાસમાં પરાગનયન જોવા મળે છે?

  • A

    જલ

  • B

    પવન

  • C

    કિટક

  • D

    પ્રાણી

Similar Questions

એક જ વનસ્પતિનાં પુષ્પની પરાગરજ એ તેજ વનસ્પતિનાં બીજા પુષ્પનાં પરાગાસન પર સ્થાપિત થાય, તે ઘટનાને જનીનિક રીતે  ...... કહે છે.

નીચેની આકૃતિમાં $A$ અને $B$ ને ઓળખો.

નીચેનામાંથી ક્યું વાક્ય બધી સપુષ્પી વનસ્પતિઓ માટે લાગુ પડે છે?

મોટા રંગબેરંગી, સુગંધીદાર અને મધુરસયુક્ત પુષ્પો જોવા મળે છે -

  • [NEET 2023]

મગફળીના બીજ ઉત્પન્ન થવા માટે શું જરૂરી નથી?