મુક્ત અવકાશમાં સ્થિતિમાન વિધેય મહત્તમ અથવા ન્યૂનતમ હોઈ શકે છે. તે સમજાવો ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ના, વાહકની આસપાસ વાતાવરણની ગેરહાજરીમાં વિદ્યુત ડિસ્ચાર્જની ધટના થતી નથી. તેથી, સ્થિતિમાન વિધેય મહત્તમ અથવા ન્યૂનતમ હોઈ શકે નહી.

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબનો આલેખ વિદ્યુતક્ષેત્રની તીવ્રતા $E$ ને અંતરના $x$ નાં સાપેક્ષે દર્શાવેલ છે. ઉગમબિંદુ $O$ થી $x=2\,m$ અને $x=6\,m$ પરનાં બિંદુઓ વચ્ચે સ્થિતિમાનનો તફવવત $\dots\dots V$ હશે.

$R$ ત્રિજ્યાની ધાત્વિય ગોળીય કવચના કેન્દ્રથી ત્રિજ્યાવર્તી અંતર $r$ નો વિધુતસ્થિતિમાન સાથેનો આલેખ નીચેનામાંથી ક્યો છે?

  • [AIIMS 2013]

$(0, 0, d)$ અને $(0, 0, - d)$ પાસે અનુક્રમે અને બે વિધુતભારો મૂકેલાં છે, તો કયા બિંદુઓએ સ્થિતિમાન શૂન્ય થશે ? તે જણાવો ?

$8\ cm$ બાજુવાળા ચોરસના શિરોબિંદુ પર વિદ્યુતભાર $\frac{{10}}{3} \times {10^{ - 9}}$ $C$ મૂકતાં કેન્દ્ર પર વોલ્ટેજ કેટલો થાય?

એક પાતળા ગોલીય કવચને કોઈક ઉદૂગમથી વિધુતભારિત કરવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે બિંદુઓ $C$ અને $P$ વચ્યે સ્થિતિમાનનો તફાવત ( $V$ માં). . . . . . . . છે.

$\left[\frac{1}{4 \pi \epsilon_0}=9 \times 10^9 \text { $SI$ એકમ }\right]$

  • [NEET 2024]