મુક્ત અવકાશમાં સ્થિતિમાન વિધેય મહત્તમ અથવા ન્યૂનતમ હોઈ શકે છે. તે સમજાવો ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ના, વાહકની આસપાસ વાતાવરણની ગેરહાજરીમાં વિદ્યુત ડિસ્ચાર્જની ધટના થતી નથી. તેથી, સ્થિતિમાન વિધેય મહત્તમ અથવા ન્યૂનતમ હોઈ શકે નહી.

Similar Questions

$X-Y$ યામ પદ્ધતિના ઉગમબિંદુ $(0, 0)$ આગળ $10^{-3}\ \mu C$ નો એક વિદ્યુતભાર મૂકેલો છે. બે બિંદુઓ $A$ અને $B$ $(\sqrt 2 ,\,\,\sqrt 2 )$ અને $(2, 0)$ આગળ ગોઠવેલા છે. બિંદુ $A$ અને $B$ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત .......$V$ હશે.

જો આવરણવાળા અને વિધુતભારરહિત વાહકને એક વિધુતભારિત વાહકની નજીક મૂકેલું હોય અને બીજા કોઈ વાહકો ન હોય તો વિધુતભારરહિત પદાર્થ વિધુતભારિત પદાર્થ અને અનંત અંતરે રહેલા પદાર્થના સ્થિતિમાનની વચ્ચેની જગ્યાએ (સ્થળે) હોવું જોઈએ તેવું સમજાવો.

આકૃતિમાં દર્શાવ્યા અનુસાર વિદ્યુતભાર $Q$ એ $L$ લંબાઇના સળિયા $AB$ પર સમાન રીતે પથરાયેલ છે.સળિથાના છેડા $A$ થી $L$ અંતરે રહેલા બિંદુ આગળ વિદ્યુતવિભવ ( વિદ્યુતસ્થિતિમાન ) ______ છે.

  • [JEE MAIN 2013]

$R$ ત્રિજ્યાની ડીશની સપાટી પર $Q$ વિધુતભાર નિયમિત વિતરીત થયેલો હોય, તો તેના અક્ષ પર સ્થિતિમાન ગણો.

બિંદુવતુ ધન વિધુતભારના વિધુતક્ષેત્રમાં $\mathrm{r}$ અંતરે વિધુતસ્થિતિમાનનું સૂત્ર મેળવો.