વંદાના શ્વસન છિદ્રો વિશે સમજાવો.
શ્વાસનળીઓ શ્વસનછિદ્રો (Spiracles) કહેવાતા છિદ્રો દ્વારા પરિઆવરણની હવા સાથે સીધો સંપર્ક ધરાવે છે.
શ્વસન છિદ્રોની દસ જોડ આવેલી છે, તે પૈકી બે જોડ ઉરસ પ્રદેશમાં અને આઠ જોડ ઉદર પ્રદેશમાં આવેલી છે.
શ્વસનછિદ્રોની દીવાલ દેઢલોમાંથી સર્જાયેલી હોય છે.
દેઢલોમો ગળણી તરીકે કાર્ય કરી પાણી કચરા જેવા પદાર્થોને શ્વસનતંત્રમાં પ્રવેશતા અટકાવે છે. શ્વસન છિદ્રો ખૂલવાની ક્રિયા વાલ્વ દ્વારા નિયંત્રિત છે.
શ્વસન ક્રિયા દરમિયાન થનસછિદ્રો દ્વારા ઑક્સિજન શ્વાસનળીમાં પ્રવેશે છે અને ત્યાંથી સુથમવાહિકા દ્વારા પેશીજળના સંપર્કમાં આવી તેમાં દ્રાવ્ય થાય છે. આ દ્રાવ્ય ઓક્સિજનનો ઉપયોગ શરીરની પેશીઓ કાર્યશક્તિ મેળવવા કરે છે. તે દરમિયાન ઉદ્ભવેલો કાર્બન ડાયોક્સાઇડ સામાન્ય પણે પેશીજળમાં દ્રાવ્ય બને છે. ઉચ્છવાસ દરમિયાન બહાર નીકળે છે.
વંદાનાં પ્રજનન તંત્રનું વિસ્તૃત વર્ણન કરો.
તે વંદામાં જોવા મળતી સહાયક પાચક ગ્રંથી છે.
વંદામાં જોવા મળતા લક્ષણોને આધારે ખોટો જવાબ પસંદ કરો.
નીચેનાં વિધાનો પૂર્ણ કરો.
$(a)$ વંદામાં ખોરાકના કણોનો ભૂકો કરવાનું કામ ....
$(b)$ માલ્પિધિયન નલિકાઓ .............. દૂર કરવામાં મદદ કરે છે.
$(c)$ વંદામાં પડ્યાંગ ............ માં વિભાજિત હોય છે.
$(d)$ વંદામાં રુધિરવાહિનીઓ કોટરમાં ખૂલે છે તેને
નર અને માદા વંદાંમાં એક જોડ સાંધાવાળી તંતુમય રચના કે જેને પુચ્છ શૂળ કહે છે. .......... ખંડમાં હોય છે