યોગ્ય વિકલ્પ પસંદ કરો. ($T$ =True, $F$ =False)

- યુગ્મનજનો વિકાસ માદાદેહની બહારની બાજુએ થાય તો અંડપ્રસવી કહે છે.

- સપુષ્પી વનસ્પતિમાં યુગ્મનજનું નિર્માણ અંડકમાં થાય છે.

- ભૂણજનન દરમ્યાન માત્ર કોષવિભેદીકરણ જેવી પ્રક્રિયામાંથી ભ્રૂણ પસાર થાય છે.

- વનસ્પતિમાં બીજાશયનો વિકાસ ફળમાં થાય છે.

  • A

    $TFFT$

  • B

    $TFTF$

  • C

    $TTFT$

  • D

    $TTTF$

Similar Questions

નીચે આપેલી આકૃતિને ઓળખો.

મકાઈનો એકકીય કોષ કેટલા રંગસુત્ર ધરાવે છે?

નીચેની આકૃતિમાં $X$ અને $Y$ ને ઓળખો.

નીચેનામાંથી કયો સજીવ વિષમજન્યુ ધરાવતો નથી ?

નિલકુરજીતમાં તાજેતરમાં છેલ્લે કયા વર્ષમાં પુષ્પ સર્જન થયું હશે?