યોગ્ય વિકલ્પ પસંદ કરો. ($T$ =True, $F$ =False)

- યુગ્મનજનો વિકાસ માદાદેહની બહારની બાજુએ થાય તો અંડપ્રસવી કહે છે.

- સપુષ્પી વનસ્પતિમાં યુગ્મનજનું નિર્માણ અંડકમાં થાય છે.

- ભૂણજનન દરમ્યાન માત્ર કોષવિભેદીકરણ જેવી પ્રક્રિયામાંથી ભ્રૂણ પસાર થાય છે.

- વનસ્પતિમાં બીજાશયનો વિકાસ ફળમાં થાય છે.

  • A

    $TFFT$

  • B

    $TFTF$

  • C

    $TTFT$

  • D

    $TTTF$

Similar Questions

યુગ્મનજનો વિકાસ માદા દેહની અંદર થાય છે.

વનસ્પતિમાં નર અને માદા પ્રાજનિક રચના એક જ વનસ્પતિ દેહમાં જોવા મળે તો તેને શું કહેવાય?

યોગ્ય જોડકાં જોડો:

કોલમ- $I$

કોલમ -$II$

$p.$ એકસદની વનસ્પતિ

$v.$ વાંદરા, મનુષ્ય

$q.$ દ્રીસદની વનસ્પતિ

$w.$ પક્ષીઓ, દેડકા

$r.$ ઈસ્ટ્રસ ચક્ર

$x.$ ગાય, કુતરા

$s.$ માસીકચક્ર

$y.$ ખજૂરી

 

$z.$ નાળિયેરી

આર્કિંગોનીઓફોર અને એન્થેરીડીયોફોર એ કોના પ્રજનન અંગનો ભાગ છે?

વંદો ....... છે.