ખોટી જોડ શોધો :

  • A

    વાત પરાગીત વનસ્પતિ : મકાઈ, ધાસ

  • B

    જલ પરાગીત વનસ્પતિ : વેલીસનેરીયા, ઝોસ્ટેરા

  • C

    યુકકામાં પરાગનયન - ફૂદા

  • D

    હવાઈ પુષ્પો અને સંવૃત પુષ્પો -આંબો

Similar Questions

તે જલીય પર્યાવરણમાં ઉગતી વનસ્પતિ છે પરંતુ તેમાં પરાગનયન કિટકો/હવા દ્વારા થાય છે.

નીચે બે વિધાનનો આપેલા છે.

વિધાન$I$:સંવૃત પુષ્પો એ અપરિવર્તનીય રીતે સ્વફલિત છે.

વિધાન$II$:સંવૃત પુષ્પો એ બિનલાભકારી છે કારણ કે તેના પર પરપરાગનયનની શક્યતા રહેલી નથી.

ઉપરના બંને વિધાનોના સંદર્ભે નીચેના વિકલ્પો પૈકી કયો સાચો વિકલ્પ  પસંદ કરો.

  • [NEET 2022]

એક જ વનસ્પતિનાં પુષ્પની પરાગરજ એ તેજ વનસ્પતિનાં બીજા પુષ્પનાં પરાગાસન પર સ્થાપિત થાય, તે ઘટનાને જનીનિક રીતે  ...... કહે છે.

પ્રાણી દ્વારા પરાગનયન વિશે ઉદાહરણો સહિત સવિસ્તર સમજાવો.

પાણી દ્વારા પરાગનયન પામતા પુષ્પોના ઉદાહરણો ક્યાં છે.