નીચે બે વિધાનનો આપેલા છે.

વિધાન$I$:સંવૃત પુષ્પો એ અપરિવર્તનીય રીતે સ્વફલિત છે.

વિધાન$II$:સંવૃત પુષ્પો એ બિનલાભકારી છે કારણ કે તેના પર પરપરાગનયનની શક્યતા રહેલી નથી.

ઉપરના બંને વિધાનોના સંદર્ભે નીચેના વિકલ્પો પૈકી કયો સાચો વિકલ્પ  પસંદ કરો.

  • [NEET 2022]
  • A

    બંને વિધાન $I$ એ વિધાન$II$ ખોટા છે.

  • B

    વિધાન $I$ સાચું છે પણ વિધાન $II$ સાચું નથી.

  • C

    વિધાન $I$ સાચું નથી પરંતુ વિધાન $II$ સાચું છે.

  • D

    બંને વિધાન $I$ અને વિધાન $II$ સાચાં છે.

Similar Questions

સ્વ-પરાગનયન એટલે........

.......... વનસ્પતિઓમાં પરાગરજ લાંબી અને પટ્ટીમય હોય છે.

સૌથી વધુ પ્રભાવી પરાગવાહક નીચેનામાંથી કોણ?

ગેઇટોનોગેમીમાં સંકળાયેલ હોય છે.

  • [AIPMT 1994]

આકૃતિ માટે સારું વાકય શોધો :