સ્વફલન માટે શું જરૂરી છે?

  • A

    પરાગરજની મુકિત અને પરાગનલિકાના નિર્માણ વચ્ચે તાલમેલ

  • B

    પરાગાશય અને પરાગાસન દૂર હોવા જોઈએ.

  • C

    પરાગાશય અને પરાગવાહીની વચ્ચે તાલમેલ

  • D

    પરાગરજની મુકિત અને પરાગાસનની ગ્રાહ્યતામાં તાલમેલ

Similar Questions

જળકુંભી (આઈકોર્નિયા) અને કમળમાં પરાગનયન કયા વાહકો દ્વારા થાય છે?

જલજ વનસ્પતિઓમાં પરાગનયન કેવી રીતે થાય છે ?

કઈ જલીય વનસ્પતિમાં લાંબા વૃત્ત જોવા મળે છે?

પુષ્પ અને પરાગવાહક કારક વચ્ચેનું સૌથી ઉત્તમ ઉદાહરણ........દ્વારા દર્શાવી શકાય.

સૌથી પ્રભાવી જૈવિક પરાગવાહકો કયા છે?