નીચેના વિધાનો ધ્યાનમાં લો. 
$P :$  જો $7$ એ અયુગ્મ સંખ્યા હોય તો $7$ એ $2$ વડે વિભાજય છે 
$Q :$ જો $7$ એ અવિભાજય સંખ્યા હોય તો $7$ એ અયુગ્મ સંખ્યા છે

જો $V_1$ એ વિધાન $P$ ના સામાનાર્થી પ્રેરણના સત્યાર્થતાનું મુલ્ય અને $V_2$ એ વિધાન $Q$ ના સામાનાર્થી પ્રેરણના સત્યાર્થતાનું મુલ્ય હોય તો  $(V_1, V_2)$  = 

  • [JEE MAIN 2016]
  • A

    $(F, F)$

  • B

    $(F, T)$

  • C

    $(T, F)$

  • D

    $(T, T)$

Similar Questions

આપેલ વિધાનને ધ્યાનથી જુઓ:

$P$: “સુમન હોશિયાર છે.” $Q$: “સુમન અમીર છે.” $R$: “સુમન પ્રમાણિક છે.” તો “જો સુમન એ અમીર હોય તો અને માત્ર તોજ સુમન એ હોશિયાર અને અપ્રમાણિક હોય. ” આપેલ વિધાનનુ નિષેધ કરો.

  • [AIEEE 2011]

વિધાન $[(p \wedge  q) \rightarrow p] \rightarrow (q \wedge  \sim q)$  એ ......... છે 

જો વિધાન $(P \wedge(\sim R)) \rightarrow((\sim R) \wedge Q)$ નું સત્યાર્થા $F$ હોય તો આપેલ પૈકી કોનું સત્યાર્થા $F$ થાય ?

  • [JEE MAIN 2022]

વિધાન $(p \wedge(\sim q) \vee((\sim p) \wedge q) \vee((\sim p) \wedge(\sim q))$ એ $........$ને સમકક્ષ છે.

  • [JEE MAIN 2023]

$(p \to q) \leftrightarrow (q\ \vee  \sim p)$ એ .......... છે