નીચેના વિધાનો ધ્યાનમાં લો.
$P :$ જો $7$ એ અયુગ્મ સંખ્યા હોય તો $7$ એ $2$ વડે વિભાજય છે
$Q :$ જો $7$ એ અવિભાજય સંખ્યા હોય તો $7$ એ અયુગ્મ સંખ્યા છે
જો $V_1$ એ વિધાન $P$ ના સામાનાર્થી પ્રેરણના સત્યાર્થતાનું મુલ્ય અને $V_2$ એ વિધાન $Q$ ના સામાનાર્થી પ્રેરણના સત્યાર્થતાનું મુલ્ય હોય તો $(V_1, V_2)$ =
$(F, F)$
$(F, T)$
$(T, F)$
$(T, T)$
આપેલ વિધાનને ધ્યાનથી જુઓ:
$P$: “સુમન હોશિયાર છે.” $Q$: “સુમન અમીર છે.” $R$: “સુમન પ્રમાણિક છે.” તો “જો સુમન એ અમીર હોય તો અને માત્ર તોજ સુમન એ હોશિયાર અને અપ્રમાણિક હોય. ” આપેલ વિધાનનુ નિષેધ કરો.
વિધાન $[(p \wedge q) \rightarrow p] \rightarrow (q \wedge \sim q)$ એ ......... છે
જો વિધાન $(P \wedge(\sim R)) \rightarrow((\sim R) \wedge Q)$ નું સત્યાર્થા $F$ હોય તો આપેલ પૈકી કોનું સત્યાર્થા $F$ થાય ?
વિધાન $(p \wedge(\sim q) \vee((\sim p) \wedge q) \vee((\sim p) \wedge(\sim q))$ એ $........$ને સમકક્ષ છે.
$(p \to q) \leftrightarrow (q\ \vee \sim p)$ એ .......... છે