નીચેના વિધાનો ધ્યાનમાં લો. 
$P :$  જો $7$ એ અયુગ્મ સંખ્યા હોય તો $7$ એ $2$ વડે વિભાજય છે 
$Q :$ જો $7$ એ અવિભાજય સંખ્યા હોય તો $7$ એ અયુગ્મ સંખ્યા છે

જો $V_1$ એ વિધાન $P$ ના સામાનાર્થી પ્રેરણના સત્યાર્થતાનું મુલ્ય અને $V_2$ એ વિધાન $Q$ ના સામાનાર્થી પ્રેરણના સત્યાર્થતાનું મુલ્ય હોય તો  $(V_1, V_2)$  = 

  • [JEE MAIN 2016]
  • A

    $(F, F)$

  • B

    $(F, T)$

  • C

    $(T, F)$

  • D

    $(T, T)$

Similar Questions

બૂલીય વિધાન $(p \vee q) \Rightarrow((\sim r) \vee p)$ નું નિષેધ $\dots\dots\dots$ ને સમકક્ષ છે.

  • [JEE MAIN 2022]

$\sim (p \vee q) \vee (~ p \wedge q)$ = 

$(p \to q) \leftrightarrow (q\ \vee  \sim p)$ એ .......... છે 

વિધાન $p \rightarrow (q \rightarrow p)$ કોના સાથે સમતુલ્ય છે ?

વિધાન $[p \vee(\sim(p \wedge q))]$ એ $........$ ને સમકક્ષ છે.

  • [JEE MAIN 2023]