આપેલ વિધાન ધ્યાનથી જુઓ અને તેનું નિષેધ કરો.

" મેચ તોજ રમાશે જો વાતાવરણ સારું હશે અને મેદાન ભીનું નહીં હોય."

  • [JEE MAIN 2021]
  • A

    " મેચ રમાશે નહીં અને વાતાવરણ સારું નહીં હોય અને મેદાન ભીનું હોય."

  • B

    જો  મેચ રમાશે નહીં તો  વાતાવરણ સારું નહીં હોય અથવા મેદાન ભીનું હોય.

  • C

    " મેચ રમાશે નહીં અથવા વાતાવરણ સારું  હોય અને મેદાન ભીનું નહી હોય."

  • D

    " મેચ રમાશે અને વાતાવરણ સારું નહીં હોય અથવા મેદાન ભીનું હોય."

Similar Questions

 "જો બે સંખ્યાઓ સરખી ન હોય તો તેમના વર્ગો પણ સરખા ન થાય ' આ વિધાનનું સામાનાર્થી પ્રેરણ .......... થાય 

  • [JEE MAIN 2017]

નીચેના માંથી ક્યૂ વિધાન ગાણિતિકીય તર્ક રીતે વિધાન $\left( {p \to  \sim p} \right) \to \left( {p \to q} \right)$ જેવુ નથી ?

વિધાન $\left( {p \wedge q} \right) \to \left( {p \vee q} \right)$ એ .......... છે 

વિધાન $P$ : બધી વાસ્તવિક સંખ્યાઓ માટે,  $x > 5$ અથવા $x < 5$ હોય , નું નિષેધ લખો 

$( p \Delta q ) \Rightarrow(( p \Delta \sim q ) \vee((\sim p ) \Delta q ))$ નિત્યસત્ય થાય તે માટે $\Delta \in\{\wedge, \vee, \Rightarrow, \Leftrightarrow\}$ ની પસંદગી કેટલી રીતે થઈ શકે?

  • [JEE MAIN 2022]