આપેલ વિધાન ધ્યાનથી જુઓ અને તેનું નિષેધ કરો.

" મેચ તોજ રમાશે જો વાતાવરણ સારું હશે અને મેદાન ભીનું નહીં હોય."

  • [JEE MAIN 2021]
  • A

    " મેચ રમાશે નહીં અને વાતાવરણ સારું નહીં હોય અને મેદાન ભીનું હોય."

  • B

    જો  મેચ રમાશે નહીં તો  વાતાવરણ સારું નહીં હોય અથવા મેદાન ભીનું હોય.

  • C

    " મેચ રમાશે નહીં અથવા વાતાવરણ સારું  હોય અને મેદાન ભીનું નહી હોય."

  • D

    " મેચ રમાશે અને વાતાવરણ સારું નહીં હોય અથવા મેદાન ભીનું હોય."

Similar Questions

ધારોકો $r \in\{p, q, \sim p, \sim q\}$ એવો છ કે જેથી તાર્કિક વિધાન $r \vee(\sim p) \Rightarrow(p \wedge q) \vee r$ : નિત્યસત્ય છે. તો $r=\dots\dots$

  • [JEE MAIN 2022]

બુલિયન સમીકરણ $(\mathrm{p} \wedge \mathrm{q}) \Rightarrow((\mathrm{r} \wedge \mathrm{q}) \wedge \mathrm{p})$ એ  . . .   ને તુલ્ય છે.

  • [JEE MAIN 2021]

નીચે પૈકીનું કયું ખોટું છે ?

વિધાન $(p \vee q) \wedge(p \vee r) \Rightarrow(q \vee r)$ નું સત્યાર્થતા મૂલ્ય $True$ (સત્ય) થાય તેવા $p, q$ અને $r$નાં સત્યાર્થતા મૂલ્યોનાં તમામ ક્રમયુક્ત ત્રયોની સંખ્યા $.........$ છે.

  • [JEE MAIN 2023]

નીચેના માંથી ક્યૂ સાચું છે ?