વ્યાખ્યા આપો : અલિત ફળ. તે માટે કયો વનસ્પતિ અંતઃસ્ત્રાવ જરૂરી છે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ફલનની ઉત્તેજના વગર ફળનો વિકાસ થાય તેને અફલિત ફળ કહે છે. તેમાં બીજ હોતા નથી. તે કૃત્રિમ રીતે ઓક્ઝિન અને જબરરેલિન્સ જેવા અંત:સ્રાવોના છંટકાવને કારણે ઉત્પન્ન થાય છે. દા.ત, દ્રાક્ષ, પપૈયા.

Similar Questions

મોટા ભાગની જાતિમાં ફલનનાં પરિણામે ફળનો વિકાસ થાય છે જેમાંથી કેટલીક જાતિઓમાં ફલન વગર સીધો જ ફળ વિકાસ તે પ્રક્રિયાને ....... તરીકે ઓળખવામાં આવે છે.

અંડક અને બીજાશયનું રૂપાંતરણ અનુક્રમે શેમા થાય છે?

ફલન બાદ બીજ.......માંથી વિકાસ પામે છે.

બીજાંકુરણની સૌ પ્રથમ જરૂરીયાત........છે.

ફલન બાદ અંડકમાંનું બાહૃય અંડાવરણ........માં રૂપાંતર પામે છે.