ફલાવરણમાં શુષ્ક હોય છે.
જામફળ, કેરી, સરસવ
કેરી, મગફળી, નારંગી
મગફળી, સરસવ
નારંગી, જામફળ, કેરી
ઘઉં કે મકાઇના બીજમાં જોવા મળતું વરૂથિકા, એકદળીના બીજી વનસ્પતિઓના બીજના કયા ભાગ સાથે સરખામણી કરી શકાય ?
જ્યારે આપણે તડબૂચ ખાઈએ ત્યારે આપણે વિચારીએ કે તે બીજવિહીન હોય. શું વનસ્પતિશાસ્ત્રીઓને એવો વિચાર આપી શકાય કે તે બીજ વગરના બને ?
અંડક અને બીજાશયનું રૂપાંતરણ અનુક્રમે શેમા થાય છે?
નીચેની રચનામાં બીજપત્રને ઓળખો.
આપેલ ફળ ક્યાં છે ?