નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો :
$(i)$ પર્ણસદેશ પ્રકાંડ
$(ii)$ વિરોહ
$(i)$ શુષ્કપ્રદેશમાં થતી વનસ્પતિ બાષ્પોત્સર્જનના નિયંત્રણ માટે પણ ખેરવે છે. આથી પર્ણોની ગેરહાજરીમાં પ્રકાંડ હરિતકણયુક્ત લીલું અને ઘણુંખરું ચપટું બને છે, પ્રકાશસંશ્લેષણ કરતા આવા પ્રકાંડને પસદંશ પ્રકાંડ કહેવાય છે.
$(ii)$ વિરોહહંસરાજ, સ્ટ્રોબેરી વગેરેમાં તલપ્રદેશમાંથી વિકસતી શાખાઓ ત્રાંસી કમાનાકારે વિકસી જમીનના સંપર્કમાં આવી નવા છોડનું સર્જન કરે છે. આ શાખાને વિરોહ કહે છે.
નીચે પૈકી કયું એક જોડકું ખોટું છે, જ્યારે બાકીનાં ત્રણ સાચા છે?
નીચે પૈકી પ્રકાંડનું કયું સૌથી સંક્ષિપ્ત સ્વરૂપ છે?
હળદરમાં પ્રકાંડ ........છે.
....... જેવી વનસ્પતિઓમાં ટૂંકી આંતરગાંઠો સહિત પાર્શ્વ શાખા તથા ગુલાબવત પર્ણો તથા મૂળનો ગુચ્છ ઘરાવતી ગાંઠ જોવા મળે છે.
આદુમાં ગાંઠામૂળી $( \mathrm{Rhizome} )$ એ ભૂગર્ભીય પ્રકાંડનું રૂપાંતર છે. તે સમાંતર ભૂગર્ભીય વિકાસ પામે છે અને ગાંઠ, આંતગાંઠ અને શલ્કી પર્ણો તથા કલિકાઓ ધરાવે છે. જે હવાઈ પ્રરોહ ઉત્પન્ન કરે છે. તે જાણવો ?