અસંગત દૂર કરો.
દલપત્ર
સ્ત્રીકેસર
પુંકેસર
ઉપપર્ણ
વનસ્પતિના પુષ્પમાં પરાગાશય અને પરાગાસન અનુક્રમે કયા ચક્રમાં આવેલ હોય છે ?
……પુષ્પનું ચોથું ચક્ર છે.
જો તંતુઓ એક સમૂહમાં જોડાય, તો તે સ્થિતિને …………કહે છે.
……..નાં પુષ્પનાં બીજાશયમાં આભાસી પટ જોવા મળે છે.
દલપત્ર સાથે જોડાયેલ પુંકેસર ……….છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.