નીચેનામાંથી કઈ વનસ્પતિમાં ભ્રુણપોષનું નિર્માણ ફલન પછી થાય છે ?
વિધાનઃ $A.$ જાસૂદને આવૃત બીજધારી વનસ્પતિ કહે છે.
કારણઃ $R.$ જાસૂદમાં અંડકો ઢંકાયેલા અને બીજાશયથી આવૃત હોય છે.
નીચેનામાંથી એક જૂથ બીજધારી વનસ્પતિ માટે સાચું છે :
તફાવત આપો : દ્વિદળી અને એકદળી વનસ્પતિઓ
આવૃત બીજધારી વનસ્પતિ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવે છે, કારણ કે -