નર દેડકાના પ્રજનનતંત્રની નામનિર્દેશનવાળી આકૃતિ દોરો.
વંદાના ડિંભક (કીટશીશુ) ના અંતિમ નિર્મોચન બાદ કયા બાહ્ય ફેરફારો જોવા મળે છે?
નેફ્રોસાયટસ અને યુરેકોઝ ગ્રંથિઓનું કાર્ય શું છે ?
.........માં કોન્ગ્લોબેટ ગ્રંથિ આવેલી હોય છે.
વંદામાં શરીરગુહા ને આ પણ કહેવાય
વંદાના રુધિરાભિસરણતંત્રનું વર્ણન કરો.