સમોષ્મી પ્રક્રિયામાં દબાણ એ તાપમાનના ઘનના સપ્રમાણમાં હોય,તો $\frac{C_p}{C_v}= $
$1.5$
$1.33$
$2$
$1.67$
બે $r_1$ અને $r_2$ ત્રિજ્યાના ગોળાકાર પદાર્થની સપાટીનું તાપમાન અનુક્રમે $T_1$ અને $T_2$ છે. જે સમાન પાવરનું વિકિરણ કરે છે. $r_1/r_2$ ગુણોત્તર . . . . . .
$R$ ત્રિજ્યાનો નળાકાર $K_1$ ઉષ્માવાહકતા વાળા પદાર્થનો બનેલો છે. તેની ફરતે $K_2$ ઉષ્માવાહકતાવાળા પદાર્થની નળાકાર કવચ જેની આંતરિક ત્રિજ્યા $2$ અને બાહ્ય ત્રિજ્યા $ 2 R$ છે. આ સંયુક્ત જોડાણના બંને છેડાઓને બે અલગ અલગ તાપમાને રાખેલા છે. નળાકારની સપાટી અને તંત્રમાંથી સ્થિર અવસ્થામાં કોઈ ઉષ્માનો વ્યય થતો નથી. તંત્રની ઉષ્મા વાહકતા ......શોધો.
પ્રતિવર્તી એન્જિનની કાર્યક્ષમતાએ અપ્રતિવર્તી એન્જિન કરતાં .........
અચળ દબાણે અને કદે આદર્શ વાયુની મોલર વિશિષ્ટ ઉષ્મા અનુક્રમે $C_p$ અને $C_v $ વડે દર્શાવાય છે.જો $\gamma = \frac{{{C_p}}}{{{C_v}}}$ અને સાર્વત્રિક વાયુનિયતાંક $R$ હોય,તો $C_v$= _________
એક ઉષ્મીય તંત્ર $PQRSP$ તબક્કાની પ્રક્રિયા કરે છે તો પ્રક્રિયા દ્વારા થતુ કુલ કાર્ય..... $J$