ભારતમાં ઉનાળાના સમયમાં એક સામાન્ય પદ્ધતિ ઠંડક રાખવા માટે એવી હોય છે, કે જેમાં બરફના બોલ બનાવી તેને ચાસણીમાં ડુબાડીને ચૂસવામાં આવે. આના માટે એક સળી છીણેલા બરફમાં નાંખવામાં આવે કે જેથી તે બરફના બોલને સળીથી પકડી શકાય. એવી જ રીતે, શિયાળામાં એવા વિસ્તારમાં કે જ્યાં બરફવર્ષા થાય ત્યાં સ્નો બોલ બનાવીને એકબીજા પર ફેંકતા હોય છે. છીણેલા બરફમાં અને સ્નોમાંથી બોલની બનાવટ પાણીના $p\to T$ આલેખની મદદથી સમજાવો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

પાણી માટે $p \rightarrow T$ આલેખ જુઓ $0^{\circ} C$ તાપમાને $1\,atm$ થી વધતું દબાણ્પ બરફને પીગાળે છે અને ધટતું દબાણ પાણીને જમાવી બરફ બનાવે છે.

જ્યારે બરફનું ખંડન થઈ જાય, ત્યારે તેનો થોડો ભાગ પીગળી જાય, બરફના નાના કણોમાંથી દબાણ હળવું થાય. તેનાથી પાણી જામે અને નાના નરમ બરફના કણો ભેગા થઈ વધુ સ્થાયી બોલ બનાવી શકાય.

892-s186

Similar Questions

પહાડી ક્ષેત્રમાં ખોરાક રાંધવાનું શા માટે કઠિન છે ?

$-12^{\circ} C$ તાપમાન ધરાવતો બરફનો એેક ટુકડાને ધીરે ધીરે ગરમ કરતાં $100^{\circ} C$ તાપમાને તે વરાળમાં ફેરવે છે. નીચેનામાંથી ક્યો આલેખ આ કાર્યને યોગ્ય રીતે દર્શાવે છે?

ઊર્ધ્વપાતન એટલે શું ? ઊર્ધ્વપાતી પદાર્થો ક્યાં ક્યાં  છે તે જણાવો. 

બરફના ચોસલાને ધીમે ધીમે $-10^{\circ} \mathrm{C}$ થી ગરમ કરીને $100^{\circ} \mathrm{C}$ તાપમાને રહેલ વરાળમાં રૂપાંતર કરવામાં આવે છે. નીચે આપેલા વક્રીમાંથી કયો વક્ર આ ઘટનાને ગુણાત્મક રીતે રજૂ કરે છે.

  • [JEE MAIN 2024]

ઉષ્મિય રીતે અલગ કરેલા પાત્રમાં $0\,^oC$ તાપમાને $150\, g$ પાણી છે. પાત્રમાથી હવા સમોષ્મિ રીતે ખેચવામાં આવે છે.પાણીનો અમુક ભાગ બરફમાં અને બીજો ભાગ $0\,^oC$ વરાળમાં પરીવર્તન પામે તો વરાળમાં રૂપાંતરિત થતાં પાણીનું દળ ........ $g$ હશે? ( પાણીની બાષ્પાયન ગુપ્ત ઉષ્મા $= 2.10 \times10^6\, Jkg^{-1}$ અને પાણીની ગલનગુપ્ત ઉષ્મા  $ = 3.36 \times10^5\,Jkg^{-1}$ )

  • [JEE MAIN 2019]