એન્ડોમેટ્રીયમ ....................... નું અંદરનું સ્તર છે.
શુક્રપિંડ
મૂત્રાશય
ગર્ભાશય
મૂત્રવાહિની
માનવ માદા દ્વારા ભ્રૂણ બહાર ધકેલવાની ક્રિયા શેનાં દ્વારા પ્રેરાય છે ?
વૃષણકોથળી શરીરના તાપમાનની સાપેક્ષે શુક્રપિંડોનું તાપમાન કેટલું નીચુ લાવે છે ?
માનવની શુક્રવાહિકા કાપવામાં આવે તો શું થાય ?
અંડકોષપતન બાદ ગ્રાફિયન પુટિકા ......... માં ફેરવાય છે.
એક્રોઝોમ અને તેનાં પટલને શું કહે છે ?