એરીથ્રોપોએટીન

  • A

    એરીથ્રોપોએસીસને ઉત્તેજે

  • B

    એરીથ્રોપોએસીસ અવરોધે

  • C

    રૂધિરકણિકા નિર્માણને અવરોધે

  • D

    રૂધિરકણિકા નિર્માણને ઉત્તેજે

Similar Questions

લડો યા ભાગો પરિસ્થિતિમાં અંતઃસ્ત્રાવો કયાં ભાગ દ્વારા ઉત્પન્ન થાય છે?

જ્યારે કોઈ વ્યક્તિના સામાન્ય હૃદયમાં યોગ્ય સાંદ્રતાવાળું એડ્રેનાલિનનું ઇજેકશન આપવામાં આવે ત્યારે તેમાં જોવા મળે છે

એડ્રીનલ બાહ્યકનું મધ્ય પડ છે.

..... દ્વારા કોર્ટિકોસ્ટીરોઈડનો સ્ત્રાવ થાય છે.

આપણા શરીરનો મુખ્ય મિનરલોકોર્ટિકોઈડ છે.