- Home
- Standard 12
- Physics
10.Wave Optics
hard
હાઈગેન્સના સિદ્ધાંતની મદદથી ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં સમતલ તરંગનું વક્રીભવન સમજાવો.
Option A
Option B
Option C
Option D
Solution

ધારો કે ધટ્ટ માધ્યમમાં પ્રકાશની ઝડપ $v_{1}$ અને પાતળા માધ્યમમાં પ્રકાશની ઝડપ $v_{2}$ છે અને $v_{2}>v_{1}$ છે. ધટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જતાં વક્રીભવન થાય ત્યારે વક્રીભૂત કિરણ લંબથી દૂર જાય છે.
સ્નેલના નિયમ પરથી,
$n_{1} \sin i=n_{2} \sin r$
જો $i=i_{c}$ હોય તો $r=90^{\circ}$ તેથી $\sin 90^{\circ}=1$
$\therefore \sin i_{c}=\frac{n_{2}}{n_{1}}$
ક્રાંતિકોણથી મોટા બધા જ આપાતકોણો માટે આપણને કોઈ વક્રીભૂત કિરણ મળશે નહી અને તરંગનું પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. પાતળા માધ્યમ કे જેના માટે $v_{2}>v_{1}$ છે તેના પર આપાત સમતલનું વક્રીભવન સમતલ તરંગ લંબથી દૂર વાંકુ વળે છે જે આકૃતિમાં દર્શાવ્યું છે.
Standard 12
Physics