હાઈગેન્સના સિદ્ધાંતની મદદથી ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં સમતલ તરંગનું વક્રીભવન સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ધારો કે ધટ્ટ માધ્યમમાં પ્રકાશની ઝડપ $v_{1}$ અને પાતળા માધ્યમમાં પ્રકાશની ઝડપ $v_{2}$ છે અને $v_{2}>v_{1}$ છે. ધટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જતાં વક્રીભવન થાય ત્યારે વક્રીભૂત કિરણ લંબથી દૂર જાય છે.

સ્નેલના નિયમ પરથી,

$n_{1} \sin i=n_{2} \sin r$

જો $i=i_{c}$ હોય તો $r=90^{\circ}$ તેથી $\sin 90^{\circ}=1$

$\therefore \sin i_{c}=\frac{n_{2}}{n_{1}}$

ક્રાંતિકોણથી મોટા બધા જ આપાતકોણો માટે આપણને કોઈ વક્રીભૂત કિરણ મળશે નહી અને તરંગનું પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. પાતળા માધ્યમ કे જેના માટે $v_{2}>v_{1}$ છે તેના પર આપાત સમતલનું વક્રીભવન સમતલ તરંગ લંબથી દૂર વાંકુ વળે છે જે આકૃતિમાં દર્શાવ્યું છે.

906-s47g

Similar Questions

એક ઘટ્ટ માધ્યમ કે જેનો વક્રીભવનાંક $1.414$  છે, તેનાં પર $45^o$ ના ખૂણે પ્રકાશનું એક પુંજ આપાત થાય છે. આ માધ્યમમાં વક્રીભૂત પુંજની પહોળાઇ અને હવામાં આપાત પુંજની પહોળાઇઓનો ગુણોત્તર કેટલો થાય?

  • [NEET 2017]

એક પ્રારંભમાં સમાંતર નળાકારીય તરંગો $\mu\,(I)$ = $\mu_0 $+ $\mu_2I$, વક્રીભવનાંકવાળા માધ્યમમાં ગતિ કરે છે. જ્યાં, $\mu_0 $ અને $\mu_2$ એ ઘન અચળાંક છે અને $I$ એ તીવ્રતા છે. તરંગની તીવ્રતા ઘટે તો ત્રિજ્યા વધે છે. તરંગ અગ્રનો પ્રારંભનો આકાર …….

હાઈગેન્સના તરંગવાદનો સૌથી અગત્યનો મુદ્દો કયો છે ?

હાઈગેનનો સિદ્ધાંત નીચેનામાંથી ગૌણ તરંગો માટે શું સમજાવે છે?

હાઈગેન્સ નો સિદ્ધાંત અને સિદ્ધાંતની મર્યાદા લખો.