ઉનાળાની ગરમ રાત્રે હવાનો વક્રીભવનાંક જમીનની નજીક લઘુતમ હશે અને જમીનથી ઉપર ઊંચાઇ સાથે વધતો જોય છે.હાઇગેનના સિદ્વાંત પરથી આપણે તારણ કાઢી શકીએ કે જયારે પ્રકાશ કિરણને સમક્ષિતિજ દિશામાં આપાત કરતાં,તે જયારે પ્રસરતું હોય ત્યારે કિરણપુંજ ________

  • [JEE MAIN 2015]
  • A

    કોઇપણ પ્રકારના વિચલન વગર સમક્ષિતિજ દિશામાં આગળ વધે છે.

  • B

    નીચે તરફ વળે છે.

  • C

    ઉપર તરફ વળે છે.

  • D

    પાતળું બનતું જાય છે.

Similar Questions

હાઈગેનના સિદ્ધાંતનો મુખ્ય ગેરફાયદો.....

દશ્ય પ્રકાશ શું છે ? તેના અંગેના જુદા-જુદા મતો લખો.

તરંગ અગ્રનો અર્થ શું થાય?

હાઇગેન્સની થીયરીથી શું જાણી શકાય છે?

ક્ષ-કિરણ પર શૂન્યઅવકાશમા પ્રકાશનુ તરંગ $x-$ અક્ષની દિશામાં ગતિ કરે છે, નીચેનામાંથી કયુ સમીકરણ તરંગઅગ્ર દર્શાવે છે.