બળ વિશેનો પ્રાથમિક ખ્યાલ સમજાવો.
પદાર્થને સ્થિરિ સ્થિતિમાંથી ગતિ કરાવવા માટે કોઈક બાહ્ય બળ જરૂરી છે તેમજ ગતિને ધીમી પાડવા કે અટકાવવા માટે પણ બાહ્ય બળ જરૂરી છે.
ઢાળ પરથી ગબડતા બોલને તેની ગતિની વિરુદ્ધમાં બળ લગાડીને તેને અટકાવી શકાય છે.
પદાર્થ પ૨ જે પરિબળની અસર થવાથી તેની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફરફાર થાય છે તેને બળ કે છે.
પદાર્થ પર બળ લગાડવાથી નીચે મુજબની ચાર પ્રકરની અસર થાય છે.
$(i)$ બળ પદાર્થને ગતિમાં લાવે અને અટકાવી શકે.
$(ii)$ બળ પદર્થની ઝડપમાં ફેફાર કરી શકે એટલે કે પદર્થની ગતિ ધીમી અથવા ઝડપી કરી શકે.
$(iii)$ બળ વસ્તુની ગતિની દિશા બદલી શકે.
$(iv)$ બળ વસ્તુનો આકાર બદલી શકે.
નીચે આપેલી બળની જોડ સમતુલનમાં છે.
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ત્રણ ચોસલાઓ $A, B$ અને $C$ ને સમક્ષિતિજ લીસી સપાટી પર $80$$N$ ના બળ વડે ખેંચવામાં આવે છે.તો $T_1$ અને $T_2$ અનુક્રમે . . . .. અને . . . . થાય.
$10\ kg$ ના દ્રવ્યમાનને છત પરથી દોરડા વડે ઉર્ધ્વદિશામાં લટકાવવામાં આવેલ છે. આ દોરડાના કોઈ એક બિંદુ પર જ્યારે સમક્ષિતિજ બળ લગાડવામાં આવે છે ત્યારે છત પરના બિંદુથી આ દોરડું $45^o$ વિચલન પામે છે. જો લટકાવેલ દ્રવ્યમાન સંતુલનમાં હોય તો આપાત બળનું મૂલ્ય ......... $N$ થશે.
ઍરિસ્ટોટલનો ગતિ અંગેનો નિયમ લખો.
પદાર્થોની ગતિનું નિયંત્રણ થતું હોય તે માટેના સામાન્ય અનુભવો લખો.