“નિવસનતંત્રમાં જુદાં જુદાં પોષકસ્તરોમાં શક્તિનું વહન એકમાર્ગી અને અયકીય છે.” વર્ણવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

નિવસનતંત્રમાં શક્તિનું વહન હંમેશાં એકમાર્ગી છે. એટલે કે શક્તિનો પ્રવાહ એક જ દિશામાં અને અચક્રીય હોય છે. જેમ કે,

વનસ્પતિઓ $\rightarrow$ તૃણાહારી $\rightarrow$ માંસાહારી $\rightarrow$ ઉચ્ચ માંસાહારી

પ્રથમ ઉત્પાદક પોષકસ્તરથી બીજા પોષકસ્તર તરફ જતાં શક્તિનો જથ્યો ધટતો જાય છે અને તે પ્રમાણે આગળ વધે છે. આમ શક્તિ પાછળની દિશામાં વહન પામતી નથી.

Similar Questions

નીચે પૈકી ક્યાં નિવસંતંત્રની ઉત્પાદકતા સૌથી વધારે છે?

સાપ ઉદરનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, જયારે સાપને બાજ ખાય છે, અને ઉંદર એ તીતીઘોડાનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, તો આપેલ શૃંખલામાં ઉંદરને કયાં સ્થાને મૂકી શકાય?

નીચેના પૈકી ક્યું સજીવ વનસ્પતિ દ્રવ્યને પ્રાણી દ્રાવ્યમાં રૂપાંતરિત કરે છે?

દુરસ્ત જંગલોમાં વાંસ વનસ્પતિ વૃધ્ધિનું પોષક સ્તર શું હોઈ શકે?

મૃત આહાર શૃંખલાને કેટલા પોષક સ્તરોમાં વિભાજીત કરી શકાય