મૃત અવશેષીય આહારશૃંખલા માટે અસંગત વિકલ્પ પસંદ કરો.

  • A

    તે વિઘટકોની બનેલ છે કે જેઓ વિષમપોષી સજીવો છે.

  • B

    તેમાં ફૂગ અને બેક્ટેરિયાનો સમાવેશ થાય છે.

  • C

    તેઓ નકામા પદાર્થોને કાર્બનિક પદાર્થોમાં ફેરવે છે.

  • D

    મૃત અવશેષીય ઘટકોના વિઘટન દ્વારા ઊર્જા કે પોષણ મેળવે છે.

Similar Questions

તૃણાહારીઓ.......... છે.

સૌથી વધુ સ્વયંપોષીઓનો જૈવભાર દુનિયાના સમુદ્રોમાં શેનો છે ?

  • [AIPMT 2000]

નીચેનામાંથી ઉત્પાદકોમાં સમાવિષ્ટ ન હોય તેવા સજીવને ઓળખો.

તળાવ નિવસનતંત્રમાં પ્રાણી પ્લવકોને .સ્થાને મૂકી શકાય. 

દુરસ્ત જંગલોમાં વાંસ વનસ્પતિ વૃધ્ધિનું પોષક સ્તર શું હોઈ શકે?