મૃત અવશેષીય આહારશૃંખલા માટે અસંગત વિકલ્પ પસંદ કરો.
તે વિઘટકોની બનેલ છે કે જેઓ વિષમપોષી સજીવો છે.
તેમાં ફૂગ અને બેક્ટેરિયાનો સમાવેશ થાય છે.
તેઓ નકામા પદાર્થોને કાર્બનિક પદાર્થોમાં ફેરવે છે.
મૃત અવશેષીય ઘટકોના વિઘટન દ્વારા ઊર્જા કે પોષણ મેળવે છે.
સાચું વાક્ય શોધો.
નેપથેન્સ (કીટભક્ષી કલક્ષ વનસ્પતિ)..........
વિષમપોષી સજીવોમાં ....... નો સમાવેશ કરી શકાય.
નિવસનતંત્રમાં અળસિયું, બિલાડીનો ટોપ, માટીની જીવાત અને છાણ ભમરો જોવા મળે છે. તેમાં સામાન્ય શું હોય છે? તે જણાવો ?
જૈવ સમાજમાં પ્રાથમિક ઉપભોગીઓ ..............છે.