મૃત અવશેષીય આહારશૃંખલા માટે અસંગત વિકલ્પ પસંદ કરો.

  • A

    તે વિઘટકોની બનેલ છે કે જેઓ વિષમપોષી સજીવો છે.

  • B

    તેમાં ફૂગ અને બેક્ટેરિયાનો સમાવેશ થાય છે.

  • C

    તેઓ નકામા પદાર્થોને કાર્બનિક પદાર્થોમાં ફેરવે છે.

  • D

    મૃત અવશેષીય ઘટકોના વિઘટન દ્વારા ઊર્જા કે પોષણ મેળવે છે.

Similar Questions

એક પોષક સ્તરથી બીજા પોષક સ્તરમાં શક્તિનું વહન થેર્મોડાયનેમિક્સના બીજા નિયમ અનુસાર થાય છે. તણાહારીઓથી માંસાહારીમાં સરેરાશ શક્તિ વહનની ક્ષમતા કેટલી હોય છે?

  • [AIPMT 1999]

પ્રાસંગિક સૌર વિકિરણમાં પ્રકાશસંશ્લેષણીય સક્રિય વિકિરણ $(PAR)$ ના કેટલા $\%$ હોય છે?

કળશપર્ણ (નિપેન્થસ) વનસ્પતિ ઉત્પાદક છે. તેને સમર્થન આપો.

તળાવમાં બીજા નંબરનું સૌથી મહત્ત્વનું પોષક સ્તર કયું છે?

  • [AIPMT 1994]

આહાર શૃંખલાને લગતું નીચેનામાંથી કયુ વિધાન ધ્યાનમાં લેવાય છે.

(1) વિસ્તારમાંથી $80\% $ વાઘને દૂર કરવાના પરિણામે વનસ્પતિમાં વધારે પ્રમાણમાં વૃધ્ધિ થાય છે

.(2) મોટા ભાગનાં માંસાહારીઓને દૂર કરવાના પરિણામે હરણની વસ્તીમાં વધારો થાય છે.

(3) ઉર્જા ગુમાવવાને કારણે આહાર શૃંખલાની લંબાઈ $3-4 $ પોષક સ્તરે સામાન્ય રીતે પૂરતી હોય છે.

(4) $2$ થી $8$ પોષક સ્તરે આહાર શૃંખલાની લંબાઈ અલગ હોઈ શકે છે.