અંગ પ્રત્યારોપણ માટે સમાન જોડિયા હોવાનો ફાયદો છે. શા માટે ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

પશુ, અન્ય પ્રાઇમેટ કોઈ પણ મનુષ્યજાતિના અંગનું આરોપણ થઈ શકતું નથી. કારણ કે, તરત કે પછી દર્દીનું શરીર તે અંગને નકારશે. કોઈ પણ આરોપણ / પ્રત્યારોપણ પહેલાં પેશીની સંગતતા અને રુધિર સંગતતા અતિઆવશ્યક હોય છે અને તે પછી પણ રોગીને પોતાના જીવનપર્યત પ્રતિકાર-અવરોધકો (immune-suppresants)ને લેવા પડે છે. શરીર 'સ્વજાત' અને ''પરજાત' નો ભેદ પારખવા સક્ષમ છે અને કોષી-મધ્યસ્થી કરે તેવી પ્રતિકારકતા પ્રત્યારોપિત અંગનો અસ્વીકાર કરવા માટે જવાબદાર છે

Similar Questions

નીચેનામાંધી ક્યો સ્વયં પ્રતિરક્ષા રોગ છે?

$A$. માયેસ્થેનીયા ગ્રેવીસ   $B$. સાંધાનો વા (સંધિવા)

$C$. ગાઉટ   $D$. મસ્ક્યુલર ડિસ્ટ્રોફી

$E$. સીસ્ટેમીક લુપસ એરિથેમેટોસસ ($SLE$)

નીચે આપેલા વિકલ્પોમાંથી વધારે બંધબેસતો જવાબ પસંદ કરો :

  • [NEET 2024]

નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે ?

રસીકરણ દરમિયાન શરીરમાં .........

મનુષ્યના શરીરમાં કોષીય રોગપ્રતિકારકતા શેના દ્વારા વ્યક્ત થાય છે ?

  • [NEET 2013]

નીચે પૈકીનો ક્યો ઈમ્યુન રિસ્પોન્સ કિડની ગ્રાફ્ટના (પ્રત્યાર્પણ) અસ્વિકાર માટે જવાબદાર છે ?

  • [NEET 2019]