યજમાન જ્યારે એન્ટિજનના સંપર્કમાં આવે છે ત્યારે યજમાન શરીરમાં શું સર્જાય છે ?
એન્ટિબોડી
રસી
$T-$ કોષો
$(A)$ અને $(C)$ બંને
રિકોમ્બિનન્ટ $DNA$ ટેક્નોલોજી દ્વારા કયાં રોગ સામેની રસી વિકસાવી શકાય છે ?
નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે ?
............ પદ્ધતિ રસી ઉત્પાદન માટે મદદરૂપ છે.
ત્વચા અને શ્લેષ્મનું આવરણ ........પ્રકાર જન્મજાત પ્રતિકારકતાના અવરોધે છે.
$B-$ લસિકાકોષો દ્વારા ઉત્પન્ન થતા ઍન્ટિબૉડી.........