1. MATTER IN OUR SURROUNDINGS
medium

કોઈ પણ દ્રવ્યની અવસ્થામાં થતા પરિવર્તન દરમિયાન તેનું તાપમાન શા માટે અચળ રહે છે ?

Option A
Option B
Option C
Option D

Solution

કોઈ પણ દ્રવ્યની અવસ્થામાં થતા પરિવર્તન દરમિયાન તાપમાન અચળ રહે છે, કારણ કે પદાર્થની અવસ્થા બદલવા માટે દ્રવ્યો ઊર્જા આપવામાં આવે છે. દ્રવ્યના કણો આ ઊર્જાનો ઉપયોગ કરીને તેમના પર લાગતા આંતરઆણ્વીય આકર્ષણબળનો સામનો કરે છે. આ દરમિયાન તાપમાન અચળ રહેવાથી દ્રવ્યના કણો તેમનામાં છુપાયેલી વધારાની ઉષ્મા પ્રાપ્ત કરે છે જેને ગુપ્ત ઉષ્મા કહે છે. જે દ્રવ્યની અવસ્થા બદલવા માટે મદદરૂપ થાય છે.

Standard 9
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.