વંદામાં અંધાંત્રનું સ્થાન જણાવો. તેમનું કાર્ય શું છે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

અંધાત્રો અથવા જઠરીય અંધાત્રો $6-8$ સાંકડા, પોલા અને બંધ નલિકાઓ છે. તે અગ્રાંત્ર અને મધ્યાંત્રના સંધિ સ્થાને આવેલાં છે. અંધાંત્રો પૃષ્ઠવંશીના યકૃત જેવી હોય છે. તે પાચક રસોનો સ્ત્રાવ કરે છે અને પાચનમાં મદદ કરે છે.

Similar Questions

નેત્રિકા .........માં જોવા મળે છે.

નીચેનાં વિધાનો પૂર્ણ કરો.

$(a)$ વંદામાં ખોરાકના કણોનો ભૂકો કરવાનું કામ ....

$(b)$ માલ્પિધિયન નલિકાઓ .............. દૂર કરવામાં મદદ કરે છે.

$(c)$ વંદામાં પડ્યાંગ ............ માં વિભાજિત હોય છે.

$(d)$ વંદામાં રુધિરવાહિનીઓ કોટરમાં ખૂલે છે તેને 

નીચે આપેલ પરિવહનતંત્રની આકૃતિમાં $P$ શું  છે ?

વંદામાં આવેલ અધોજમ્ભ........

વંદાના દરેક અંડપિંડમાં કુલ કેટલી અંડપુટિકાઓ જોવા મળે છે?