- Home
- Standard 12
- Biology
7.Human Health and Disease
hard
નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I$ :સ્વ પ્રતિરક્ષા રોગ એ એવી અવસ્થા છે કે જેમાં શરીરની રક્ષણ પ્રણાલી તેના પોતાના કોષોને બહારના તરીકે ઓળખે છે.
વિધાન $II$ :સંધિવા એક એવી અવસ્થા છે કે જેમાં શરીર તેના પોતાના કોષો પર આક્રમણ કરતું નથી.
ઉપરોક્ત વિદ્ધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.
A
બંને વિધાન$I$ એ વિધાન$II$ ખોટા છે.
B
વિધાન $I$ સાચું છે પણ વિધાન $II$ સાચું નથી
C
વિધાન $I$ સાચું નથી પરંતુ વિધાન $II$ સાચું છે.
D
બંને વિધાન $I$ અને વિધાન $II$ સાચાં છે
(NEET-2022)
Solution
Solution is Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Standard 12
Biology