નીચે બે વિધાનો આપેલા છે.

વિધાન $I$ :સ્વ પ્રતિરક્ષા રોગ એ એવી અવસ્થા છે કે જેમાં શરીરની રક્ષણ પ્રણાલી તેના પોતાના કોષોને બહારના તરીકે ઓળખે છે.

વિધાન $II$ :સંધિવા એક એવી અવસ્થા છે કે જેમાં શરીર તેના પોતાના કોષો પર આક્રમણ કરતું નથી.

ઉપરોક્ત વિદ્ધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

  • [NEET 2022]
  • A

    બંને વિધાન$I$ એ વિધાન$II$ ખોટા છે.

  • B

    વિધાન $I$ સાચું છે પણ વિધાન $II$ સાચું નથી

  • C

    વિધાન $I$ સાચું નથી પરંતુ વિધાન $II$ સાચું છે.

  • D

    બંને વિધાન $I$ અને વિધાન $II$ સાચાં છે

Similar Questions

નીચેના યોગ્ય જોડકાં ગોઠવો. 

     કોલમ   $-I$      કોલમ    $-II$
  $(a)$  ભૌતિક અંતરાય   $(w)$  લાળ
  $(b)$  દેહધાર્મિક અંતરાય   $(x)$  ઇન્ટરફેરોન્સ 
  $(c)$  કોષીય અંતરાય   $(y)$  ત્વચા
  $(d)$  કોષરસીય અંતરાય   $(z)$  એકકેન્દ્રીકણ

 

નીચેનામાંથી કયાં પ્રકારની રોગપ્રતિકારકતા એ રોગ વિશિષ્ટ $(Non - specific)$ નથી

સસ્તન પ્રાણીઓના $T-$ લસિકાકણો માટે શું સાચું છે?

લસિકા કણો ..... સ્થાને એન્ટીજન સાથે પ્રક્રિયા આપે છે.

એન્ટિજન પર એન્ટિજન બાઈન્ડીંગ સાઈટ કોની કોની વચ્ચે આવેલી હોય છે?