વિધાન $I$: સમૂહ $13$ ના ત્રીસંયોજક હેલાઈડ સહસંયોજક હોવાથી પાણી વડે સહેલાઈથી જલવિભાજન પામે છે. વિધાન $II$: $\mathrm{AlCl}_3$ એસીડીક જલીય દ્રાવાણમાં જળવિભાજનથી અષ્ટફલકીય $\left[\mathrm{Al}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{3+}$ આયન બનાવે છે.

  • [JEE MAIN 2024]
  • A

     વિધાન $1$ સાચું છે અને વિધાન $2$ ખોટું છે

  • B

     વિધાન $1$ ખોટું છે પરંતુ વિધાન $2$ સાચું છે

  • C

     વિધાન $1$ અને વિધાન $2$ બંને ખોટા છે

  • D

    વિધાન $1$ અને વિધાન $2$ બંને સાચા છે

Similar Questions

નીચેનામાંથી શેમાં એલ્યુમિનિયમ નિષ્ક્રિય બને છે?

હોલ-હેરોલ્ટ પ્રક્રિયા દ્વારા એલ્યુમિનિયમ પ્રાપ્ત કરવા માટે એલ્યુમિનાનું વિદ્યુતવિભાજય રીડકશન કોની હાજરીમાં કરવામાં આવે છે?

  • [IIT 2000]

નીચેનામાંથી કયો પોટાશ એલમ છે?

$Al$ ના વાસણોને ધોવાના સોડા ધરાવતા પદાર્થોથી ધોવા જોઇએ નહી કારણ કે .............

ઉભયગુણધર્મીં ઓક્સાઇડ .......