પ્રત્યારોપણ કરેલ મૂત્રપિંડનો દર્દી અસ્વીકાર કરે છે, કારણ કે ……..

  • [NEET 2015]
  • A

    નિષ્ક્રિય પ્રતિકારકતા

  • B

    જન્મજાત પ્રતિકારકતા

  • C

    કોષરસીય પ્રતિકારકતા

  • D

    કોષીય પ્રતિકારકતા

Similar Questions

વિધાન $A$ : ઉપાર્જિત પ્રતિકારકતા રોગકારકતા પર આધારિત છે. કારણ $R$ : ઉપાર્જિત પ્રતિકારકતા સ્મૃતિની લાક્ષણિકતા ધરાવે છે. વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

નીચેનામાંથી કયાં પ્રકારની રોગપ્રતિકારકતા એ રોગ વિશિષ્ટ $(Non - specific)$ નથી

સ્વપ્રતિરક્ષા માટે કયું કારણ જવાબદાર છે?

..... શરીરની બ્લડબેંક છે.

એન્ટીજન શું છે?