પ્રત્યારોપણ કરેલ મૂત્રપિંડનો દર્દી અસ્વીકાર કરે છે, કારણ કે ……..
નિષ્ક્રિય પ્રતિકારકતા
જન્મજાત પ્રતિકારકતા
કોષરસીય પ્રતિકારકતા
કોષીય પ્રતિકારકતા
વિધાન $A$ : ઉપાર્જિત પ્રતિકારકતા રોગકારકતા પર આધારિત છે. કારણ $R$ : ઉપાર્જિત પ્રતિકારકતા સ્મૃતિની લાક્ષણિકતા ધરાવે છે. વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
નીચેનામાંથી કયાં પ્રકારની રોગપ્રતિકારકતા એ રોગ વિશિષ્ટ $(Non - specific)$ નથી
સ્વપ્રતિરક્ષા માટે કયું કારણ જવાબદાર છે?
..... શરીરની બ્લડબેંક છે.
એન્ટીજન શું છે?